Jio નો ₹555 રિચાર્જ ફ્રી માં મૂકેશ અંબાણી તરફ થી અપવામાં આવે છે આવા મેસેજ વાઇરેલ થઈ રહા છે તે માત્ર અફવાહ છે.
Jio નો ₹555 રિચાર્જ ફ્રી માં મૂકેશ અંબાણી તરફ થી અપવામાં આવે છે આવા મેસેજ વાઇરેલ થઈ રહા છે તે માત્ર અફવાહ છે.
હાલ whatsapp પર લોકો એવા મેસેજ share કરી રહ્યા છે જેમાં કહેવામાં આવી રહુ છે કે,
*Coronavirus की वजह से बच्चो के Online पढ़ाई के लिए मुकेश अंबानी ने 1 Million Jio यूजर को ₹ 555 का 3 महीने वाला रिचार्ज फ्री में देने का वादा किया है तो अभी निचे नीले रंग की लिंक पर क्लिक करके अपने नंबर पर रिचार्ज करे।*
Juo કંપની એ આવો કોઈ પણ પ્રકાર ની જાહેરાત કારી નથી.
આ મેસેજ માત્ર અફવાહ છે તો કૃપયા કરીને આવા મેસેજ ને share કરવું નહીં.
Previous article
Next article


Leave Comments
Post a Comment